सदस्य वार्ता:Bhavik alodra
प्रस्तावना
Bhavik alodra जी इस समय आप विकिमीडिया फाउण्डेशन की परियोजना हिन्दी विकिपीडिया पर हैं। हिन्दी विकिपीडिया एक मुक्त ज्ञानकोष है, जो ज्ञान को बाँटने एवं उसका प्रसार करने में विश्वास रखने वाले दुनिया भर के योगदानकर्ताओं द्वारा लिखा जाता है। इस समय इस परियोजना में 8,07,156 पंजीकृत सदस्य हैं। हमें खुशी है कि आप भी इनमें से एक हैं। विकिपीडिया से सम्बन्धित कई प्रश्नों के उत्तर आप को अक्सर पूछे जाने वाले प्रश्नों में मिल जायेंगे। हमें आशा है आप इस परियोजना में नियमित रूप से शामिल होकर हिन्दी भाषा में ज्ञान को संरक्षित करने में सहायक होंगें। धन्यवाद।
विकिनीतियाँ, नियम एवं सावधानियाँ
विकिपीडिया के सारे नीति-नियमों का सार इसके पाँच स्तंभों में है। इसके अलावा कुछ मुख्य ध्यान रखने हेतु बिन्दु निम्नलिखित हैं:
|
विकिपीडिया में कैसे योगदान करें?
विकिपीडिया में योगदान देने के कई तरीके हैं। आप किसी भी विषय पर लेख बनाना शुरू कर सकते हैं। यदि उस विषय पर पहले से लेख बना हुआ है, तो आप उस में कुछ और जानकारी जोड़ सकते हैं। आप पूर्व बने हुए लेखों की भाषा सुधार सकते हैं। आप उसके प्रस्तुतीकरण को अधिक स्पष्ट और ज्ञानकोश के अनुरूप बना सकते हैं। आप उसमें साँचे, संदर्भ, श्रेणियाँ, चित्र आदि जोड़ सकते हैं। योगदान से संबंधित कुछ महत्वपूर्ण कड़ियाँ निम्नलिखित हैं:
अन्य रोचक कड़ियाँ
| |
(यदि आपको किसी भी तरह की सहायता चाहिए तो विकिपीडिया:चौपाल पर चर्चा करें। आशा है कि आपको विकिपीडिया पर आनंद आएगा और आप विकिपीडिया के सक्रिय सदस्य बने रहेंगे!) |
નામ:- ભાવીક આલોદ્રા સુરેશ ભાઈ
પીતા:- સુરેશ ભાઈ જીવરાજ ભાઈ
માતા:- ક્રિષ્નાબેન સુરેશભાઈ
ભાઈ:- વિજય સુરેશભાઈ
બેન :- શીવાની સુરેશભાઈ
મારો વિચાર એકવાર નહીં પણ વારંવાર વાંચજો જીવનમાં ઉતારવા લાયક વાત છે :
જ્યાં સુધી મોત ન આવે ત્યાં સુધી દિલ ખોલી ને જીવો . *અરે મુકો માથાકૂટ, ભૂલી જાવ એમને જેણે તમારું દિલ દુભાવ્યું, મુકો એવાઓને તડકે જે સતત તમારી ઈર્ષ્યા જ કરે છે, કોઈની બળતરા કરવાની જરૂર નથી , કોઈની માફી માંગી લો અને કોઈને માફ કરી દો . ક્યાં જવું છે અભિમાન રાખીને ? સ્વાર્થી સંબંધો હોય તો એને પરિસ્થિતિ પર જ છોડી દો . તમારી જોડે કોઈએ ખરાબ કર્યું હોય તો હિસાબ ઉપરવાળાને કરવા દો . બીજાં શું કહેશે એ વિચારવાનું છોડીને ટેસડો કરો . મજાથી શોખ પૂરાં કરો, ઉમર સામું ના જોવો, વરસાદમાં હડી કાઢી નાવ, જોવાયુ એટલું જોય લો, ફરી લો, કોઈને નડીએ એકવાર નહીં પણ વારંવાર વાંચજો જીવનમાં ઉતારવા લાયક વાત છે :
જ્યાં સુધી મોત ન આવે ત્યાં સુધી દિલ ખોલી ને જીવો . *અરે મુકો માથાકૂટ, ભૂલી જાવ એમને જેણે તમારું દિલ દુભાવ્યું, મુકો એવાઓને તડકે જે સતત તમારી ઈર્ષ્યા જ કરે છે, કોઈની બળતરા કરવાની જરૂર નથી , કોઈની માફી માંગી લો અને કોઈને માફ કરી દો . ક્યાં જવું છે અભિમાન રાખીને ? સ્વાર્થી સંબંધો હોય તો એને પરિસ્થિતિ પર જ છોડી દો . તમારી જોડે કોઈએ ખરાબ કર્યું હોય તો હિસાબ ઉપરવાળાને કરવા દો . બીજાં શું કહેશે એ વિચારવાનું છોડીને ટેસડો કરો . મજાથી શોખ પૂરાં કરો, ઉમર સામું ના જોવો, વરસાદમાં હડી કાઢી નાવ, જોવાયુ એટલું જોય લો, ફરી લો, કોઈને નડીએ નહીં એટલે ઘણું, બાકી હંમેશ અન્યના સર્ટિફિકેટ્સ પર જીવવું જરૂરી નથી . થોડું ખુદની મરજી મુજબ પણ જીવો અને માણો . માંડ ઉપરવાળાએ મનુષ્યદેહ આપ્યો છે, આ જન્મના કર્મ જોઈ કદાચ કોન્ટ્રેક્ટ રીન્યુ ના પણ કરે માટે જલસાથી જીવો . મરો ત્યારે, કોઈ બોલવું જોઈએ કે . - ભાવિક આલોદ્રા
નહીં એટલે ઘણું, બાકી હંમેશ અન્યના સર્ટિફિકેટ્સ પર જીવવું જરૂરી નથી . થોડું ખુદની મરજી મુજબ પણ જીવો અને માણો . માંડ ઉપરવાળાએ મનુષ્યદેહ આપ્યો છે, આ જન્મના કર્મ જોઈ કદાચ કોન્ટ્રેક્ટ રીન્યુ ના પણ કરે માટે જલસાથી જીવો . મરો ત્યારે, કોઈ બોલવું જોઈએ કે . - ભાવિક આલોદ્રા